सिकंदराबाद रेल्वे स्थानकाचा पुनर्विकास हा पायाभूत सुविधा अद्ययावत करणारा एक महत्त्वाचा प्रकल्प असून त्यामुळे अगणित लोकांना फायदा होईल, असे मत पंतप्रधान नरेंद्र मोदी यांनी म्हटले आहे.

सिकंदराबाद रेल्वे स्थानकाच्या पुनर्विकास प्रकल्पाच्या पायाभरणीसंदर्भात डीडी न्यूज चे एक ट्वीट सामाईक करत पंतप्रधानांनी ट्वीट केलेः

“पायाभूत सुविधा अद्ययावत करणारा एक महत्त्वाचा प्रकल्प ज्यामुळे अगणित लोकांना फायदा होईल.”

 

  • RAKESHBHAI RASIKLAL DOSHI April 12, 2023

    ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા શહેરથી અઠવાડિયામાં પાંચ દિવસ સુરતની ટ્રેન ચાલે છે અને અઠવાડિયામાં બે દિવસ મહુવા થી બાંદ્રા (મુંબઈ) ટ્રેન ચાલે છે. તેના બદલે મહુવા થી બાંદ્રા મુંબઈની ટ્રેન દરરોજ માટે ચલાવવામાં આવે તો. સુરત વાળા માટે તો ટ્રેન મળે જ રહે પણ મુંબઈ જવા લોકોને રેગ્યુલર ટ્રેન મળી રહે અને મહુવા બાંદ્રા મુંબઈ ટ્રેનમાં પેસેન્જર પણ પૂરતું મળે રહેવાથી મુસાફરોને સગવડતામાં વધારો થાય માટે જો શક્ય હોય તો મહુવા બાંદ્રા મુંબઈ તથા બાંદ્રા મુંબઈથી મહુવા માટે રેગ્યુલર ટ્રેન મળી રહે તેવી શક્યતા બાબતે તપાસ કરશો. સાથે મહુવા બાંદ્રા મુંબઈ ટ્રેનની સગવડ શરૂ કરવામાં આવે તો મહુવા, રાજુલા ,સાવરકુંડલા, ધોળા, ઢસા આવા અનેક તાલુકાના લોકોને મુસાફરીમાં ખૂબ જ મોટી સગવડમાં વધારો થશે. માટે જો શક્ય હોય તો મહુવા બાંદ્રા મુંબઈ અને બાંદ્રા મુંબઈથી મહુવા માટેની રેગ્યુલર ટ્રેન શરૂ કરી આપવા વિનંતી
  • Tribhuwan Kumar Tiwari April 08, 2023

    वंदेमातरम सादर प्रणाम सर
  • Santanu Singha April 08, 2023

    In our West Bengal LPG gas 14.2kg is being used more in hotels and tea shops where 19kg commercial gas should be used. Please stop it
  • Gilroy Misquitta April 08, 2023

    only possible under your leadership Sir
  • Kuldeep Yadav April 08, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • PRATAP SINGH April 08, 2023

    🚩🚩🚩🚩 जय श्री राम।
  • Vinay Jaiswal April 08, 2023

    जय हो नमों नमों
  • BK PATHAK April 07, 2023

    आदरणीय प्रधानमंत्री जी आपसे और गृहमंत्री जी आपसे निवेदन है कि आदरणीय संचार मंत्री जी को बहुत बहुत आभार कर्मचारी 2017से वेतन आयोग नहीं मिल रहा है कर्मचारी निराश हैं इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों दुखी हैं आपसे आशा है कि करमचारी को वेतन आयोग को गठित किया जाएगा अधिकारियों को वेतन आयोग गठित किया गया है कर्मचारी को वेतन आयोग गठित नहीं किया है कर्मचारी से भारत सरकार भेदभाव किया जाता रहा इसलिए आपसे निवेदन है कि हमारे कर्मचारियों को केंद्रीय कर्मचारी से लेकर आज तक हमारे इतिहास में पहली बार किसी सरकार ने किया है आपसे आग्रह है कि हमारे कर्मचारियों को सैलरी को लेकर चलना चाहिए केंद्रीय कर्मचारी विरोधी सरकार है जहां सरकारी काम होता है बीएसएनएल कर्मचारी कोई पुरा मेहनत से काम होता है बीएसएनएल कर्मचारी बहुत दुखी हुए और अधिकारियों को लूटने वाले गिरोह को फोकस करके मोदी जी आपसे निवेदन है और आशा करते जय श्री राम
  • CHOWKIDAR KALYAN HALDER April 07, 2023

    countless benefits for countries people of chennai
  • Akash Gupta BJP April 07, 2023

    Redevelopment of Secunderabad Railway Station will benefit countless people: PM
Explore More
प्रत्येक भारतीयाचं रक्त तापलं आहेः पंतप्रधान मोदी मन की बातमध्ये

लोकप्रिय भाषण

प्रत्येक भारतीयाचं रक्त तापलं आहेः पंतप्रधान मोदी मन की बातमध्ये
How GeM has transformed India’s public procurement

Media Coverage

How GeM has transformed India’s public procurement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the new OCI Portal
May 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has lauded the new OCI Portal. "With enhanced features and improved functionality, the new OCI Portal marks a major step forward in boosting citizen friendly digital governance", Shri Modi stated.

Responding to Shri Amit Shah, Minister of Home Affairs of India, the Prime Minister posted on X;

"With enhanced features and improved functionality, the new OCI Portal marks a major step forward in boosting citizen friendly digital governance."